Search for notes by fellow students, in your own course and all over the country.

Browse our notes for titles which look like what you need, you can preview any of the notes via a sample of the contents. After you're happy these are the notes you're after simply pop them into your shopping cart.

My Basket

You have nothing in your shopping cart yet.

Title: Class 10 science | Gujarati medium| chapter 6 | MCQ
Description: This is for class 10 science and for Gujarati medium Chapter 6 MCQ

Document Preview

Extracts from the notes are below, to see the PDF you'll receive please use the links above


શિક્ષણના પ્રેરણા પુષ્પો
તારીખ : 15-02-2024

ધોરણ 10 વિજ્ઞાન
ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ-06

કુલ ગુણ : 60

વિભાગ - A

*

નીચે આપેલા પ્રશ્નોનાં માગ્યા મુજબ જવાબ આપો
...
)

[15]

1
...

(A) પ્રકાશાવર્તન

(B) જલાવર્તન

(C) ભૂ-આવર્તન

(D) રસાયણાવર્તન

(B) એડ્રીનાલિન

(C) ટેસ્ટોસ્ટરોન

(D) પ્રોજેસ્ટોન

(C) શુક્રપિંડ

(D) અંડપિંડ

જવાબ : (D) રસાયણાવર્તન
2
...


માનવશરીરમાં કઈ ગ્રંથિ જોડીમાં નથી હોતી?
(A) એડ્રીનલ

(B) પીટ્યુટરી

જવાબ : (B) પીટ્યુટરી
4
...


હૃદયની સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ કોના દ્વારા થાય છે? અથવા રુધિરદાબનાં નિયામકી કેન્દ્રો ક્યાં આવેલાં છે?
(A) બૃહમસ્તિષ્ક

(B) લઘુમસ્તિષ્ક

(C) મધ્યમગજ

(D) લંબમજ્જા

(C) હાઇપોથેલેમસ

(D) બૃહમસ્તિષ્ક

(C) નિયામકી

(D) આપેલ પૈકી એક પણ
નહીં

જવાબ : (D) લંબમજ્જા
6
...


પ્રાણીઓમાં અંતઃસાવી તંત્રનું મુખ્ય કાર્ય કર્યું છે?
(A) સંક્લન

(B) સંયોજન

જવાબ: (A) સંક્લન
8
...


હાઇપોથેલેમસ કોનો ભાગ છે?
(A) અગ્રમગજ
જવાબ: (A) અગ્રમગજ

10
...


નીચેના પૈકી કેટલી અંતઃસ્રાવી ગ્રંથિઓ જોડમાં નથી? 
સ્વાદુપિંડ, એડ્રીનલ, થાઇરૉઇડ, શુક્રપિંડ, પિટ્યૂટરી 
(A) 2

(B) 3

જવાબ : (B) 3
12
...


નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે?
(A) ઇસ્યુલિન

(B) થાઇરૉક્સિન

જવાબ : (D) સાયટોકાઇનિન
14
...

(A) શિખાતંતુ

(B) ચેતોપાગમ

(C) અક્ષતંતુ

(D) આવેગ

(C) શરીરનું સમતુલન
જાળવવા માટે

(D) આપેલ તમામ

જવાબ : (B) ચેતોપાગમ
15
...

(A) વિચારવા માટે

(B) હૃદયના સ્પંદન માટે

જવાબ : (D) આપેલ તમામ

*

16
...

આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ
...


ખોપરીના અગ્રભાગે આવેલ જટિલ જાળીમય રચનાને
...



...


પ્રકાંડ
...


મગજનો
...


વનસ્પતિનો વૃદ્ધિ-અવરોધક અંતઃસાવ
...



...


પરાગનલિકાની વૃદ્ધિ અંડક તરફ થવાનું કારણ તેનું 
...


 


...


નીચેનામાંથી
...


માનવશરીરમાં
...



...


હૃદયની સતત ધબડવાની ક્રિયાનું નિયંત્રણ
...


રુધિરમાં શર્ક રાની માત્રાનું નિયમન
...


આપણા આહારમા _______ ની કમીથી ગોઇટર  રોગ થાય છે
...


વનસ્પતિ કોષો_______ ના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે
...


આયોડિનની ઊણપથી ________રોગ થાય છે
...


બાલ્યાવસ્થામાં __________ અંતઃસ્રાવની ઊણપ સર્જાય તો વામનતાનું કારણ બને છે
...


ટેસ્ટેસ્ટેરોન અંતઃસ્રાવનું નિર્માણ_________ અંગ કરે છે
...


બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને
...


નીચે આપેલા વિધાનો સાચાં છે કે ખોટાં તે લખો
...

જવાબ : સાચું

37
...

જવાબ : સાચું

38
...

જવાબ : સાચું

39
...

જવાબ : સાચું

40
...

જવાબ : ખોટું

41
...

જવાબ : ખોટું

 

[3]

42
...

જવાબ : ખરું

43
...

જવાબ : ખરું

44
...

જવાબ : ખોટું

45
...

જવાબ : ખરું

46
...


લાળરસનું ઝરવું એ લંબમજ્જા દ્વારા નિયંત્રિત થાય છે
જવાબ : ખરું

48
...

જવાબ : ખરું

49
...

જવાબ : ખોટું

50
...

જવાબ : ખોટું

*

51
...


[10]

વ્યાખ્યા આપો : ઉત્તેજના
જવાબ :
જીવંત સજીવો(વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવો વગેરે)ની ફરતે આવેલા બાહ્ય પર્યાવરણમાં પ્રેરાતા જે ફેરફારો,
જીવંત સજીવોમાં ચોક્કસ પ્રતિક્રિયા કે પ્રતિચાર પ્રેરે છે, તેને ઉત્તેજના કહે છે
...


વ્યાખ્યા આપો : પ્રતિચાર
જવાબ :
બાહ્ય પર્યાવરણમાંથી પ્રેરાતી ઉત્તેજના સામે જીવંત સજીવો જે ક્રિયા કરે છે, તેને પ્રતિચાર (પ્રતિક્રિયા) કહે છે
...


મસ્તક : મગજ : : 
...


વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે ?
જવાબ : વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન વનસ્પતિ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે
...
તેઓ સાદા પ્રસરણ દ્વારા તેમના સંશ્લેષણ-સ્થાનથી
કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે
...


સજીવમાં નિયંત્રણ અને સંકલન તંત્રની શું જરૂરિયાત છે ? 
જવાબ : બહુકોષી સજીવોમાં શરીરનું આયોજન જટિલ હોય છે
...

આથી મનુષ્ય શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે ખૂબ વિકસિત ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિકાસ પામ્યાં છે
...


 

રુધિરમાં શર્ક રાની માત્રાનું નિયમન ક્યાં અંતઃ સ્ત્રાવ દ્વારા થાય છે ?
[4]

જવાબ : ઇસ્યુલિન
57
...

જવાબ : ઈથિલીન અને એબ્સિસિક એસિડ

58
...

જવાબ : ઓક્ઝિન, જીબરેલિન અને સાયટોકાઈનિન

59
...

60
...

(i) આયોડિન-થાઈરોઈડ ગ્રંથિ
(ii) ઇન્સ્યુલિન-રુધિરની શર્ક રાનું નિયમન
(iii) પિટ્યૂટરી - સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી સાવ
(iv) અંડપિંડ-ચયાપચયની ક્રિયાનું નિયમન
જવાબ : (iv) અંડપિંડ – ચયાપચયની ક્રિયાનું નિયમન

----- ---- 


Title: Class 10 science | Gujarati medium| chapter 6 | MCQ
Description: This is for class 10 science and for Gujarati medium Chapter 6 MCQ